Divyesh Joshi

પુરાણ જ્ઞાન : navgrah
લેબલ navgrah સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ navgrah સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સુર્ય સ્તોત્ર


॥ सूर्यस्तोत्रम् १ ॥

अथ सूर्यस्तोत्रप्रारम्भः ।
अस्य श्रीभगवत्सूर्यस्तोत्रमहामन्त्रस्य अगस्त्य ऋषिः । अनुष्टुप्छन्दः ।
श्रीसूर्यनारायणो देवता । सूं बीजम् ।
आदित्याय अङ्गुष्ठाभ्यां नमः । अर्कायतर्जनीभ्यां नमः ।
रिं शक्तिः । यं कीलकम् । सूर्यप्रसादसिद्ध्यर्थे जपे विनियोगः ।
सहस्रकिरणाय कनिष्ठिकाभ्यां नमः । मार्ताण्डाय करतलकरपृष्ठाभ्यां नमः।
दिवाकराय मध्यमाभ्यां नमः । प्रभाकराय अनामिकाभ्यां नमः । आदित्याय हृदयाय नमः । अर्काय शिरसे स्वाहा ।
भूर्भुवः सुवरोमिति दिग्बन्धः ॥
दिवाकराय शिखायै वषट् । प्रभाकराय कवचाय हुम् । सहस्रकिरणाय नेत्रत्रयाय वौषट् । मार्ताण्डाय अस्त्राय फट् । ध्यानम् ।
भक्ताभीष्टवरप्रदं दिनमणिं मार्ताण्डमाद्यं शुभम् ॥ १ ॥
ध्यायेत् सूर्यमनन्तशक्तिकिरणं तेजोमयं भास्वरं भक्तानामभयप्रदं दिनकरं ज्योतिर्मयं शङ्करम् । आदित्यं जगदीशमच्युतमजं त्रैलोक्यचूडामणिं
जन्ममृत्युजराव्याधिसंसारभयनाशनः ॥ ३॥
ब्रह्मा विष्णुश्च रुद्रश्च ईश्वरश्च सदाशिवः । पञ्चब्रह्ममयाकाराः येन जाता नमामि तम् ॥ २ ॥ कालात्मा सर्वभूतात्मा वेदात्मा विश्वतोमुखः । ब्रह्मस्वरूप उदये मध्याह्ने तु सदाशिवः ।
अण्डयोने कर्मसाक्षिन्नादित्याय नमो नमः ॥ ६॥
अस्तकाले स्वयं विष्णुस्त्रयीमूर्तिर्दिवाकरः ॥ ४॥ एकचक्रो रथो यस्य दिव्यः कनकभूषितः । सोऽयं भवतु नः प्रीतः पद्महस्तो दिवाकरः ॥ ५॥ पद्महस्तः परञ्ज्योतिः परेशाय नमो नमः । कमलासन देवेश कर्मसाक्षिन्नमो नमः ।
सर्वसम्पत्करं चैव सर्वाभीष्टप्रदायकम् ॥ १०॥
धर्ममूर्ते दयामूर्ते तत्त्वमूर्ते नमो नमः ॥ ७॥ सकलेशाय सूर्याय सर्वज्ञाय नमो नमः । क्षयापस्मारगुल्मादिव्याधिहन्त्रे नमो नमः ॥ ८॥ सर्वज्वरहरं चैव सर्वरोगनिवारणम् । स्तोत्रमेतच्छिवप्रोक्तं सर्वसिद्धिकरं परम् ॥ ९॥
इति सूर्यस्तोत्रं सम्पूर्णम् ।

નવગ્રહ શાંતિ ઉપાય

નવગ્રહ શાંતિ ઉપાય 

દરેક વ્યક્તિ ના જીવના માં કોઈ ને કોઈ તકલીફ હોય જ છે પણ તેમાં થી મુક્ત થવા માટે ના ઉપાય બધા પાસે હોતા નથી, તો આજે આપણે જીવન માં પ્રગતિ થાય અને ધરેલા કર્યો સિદ્ધ કરી શકીએ એના માટે જીવમાં અગત્ય ના ભાગ ભજવતા ભગવાન નવગ્રહ ના ઉપાયો વિષે થોડી માહિતી જાણીએ. 

શાસ્ત્રો અને પુરાણો એવું કેવાય કે '' ગ્રહા રાજયમ પ્રયછંતી , ગ્રહા રાજયમ હરન્તિ ચ '' એટ્લે કે ગ્રહો ના પ્રભાવે સામાન્ય માણસ રાજ્ય શુખ ભોગવી સકે અને જો ગ્રહો અનુકુલ ના હોય તો રાજશાહી જીવન જીવતો વ્યક્તિ પણ એક રંક જેવો થય જાય છે. 

તો આવા અશુભ ગ્રહો ના અશુભ ફળ ની નિવૃતિ અને શુભ ફળ ની પ્રાપ્તિ માટે બધા ગ્રહો ને પ્રશન્ન રાખવા માટે નવે ગ્રહો ની અથવા જે ગ્રહો અશુભ છે તેની શાંતિ અને શુભ ફળ ની પ્રાપ્તિ માટે જે ઉપાયો કરવા જોએ તે નીચે આપેલી લિન્ક માં છે તે લિન્ક થી સંપૂર્ણ માહિતી લઈ ને એનું અનુ શરણ કરી જીવન માં શુભ ફળ ની પ્રાપ્તિ કરીયે ...

નવગ્રહો ના શુભ ફળ ની પ્રાપ્તિ માટે ની પુસ્તક જોવા માટે અહિયાં ક્લિક કરો 

જો આ માહિતી આપણે ઉપયોગી  થય હોય તો બીજા ને જાણ કર્ષો ...

Featured Post

राघवाष्टकम्

  *जय द्वारकाधीश* *॥ राघवाष्टकम् ॥*  राघवं करुणाकरं मुनि-सेवितं सुर-वन्दितं जानकीवदनारविन्द-दिवाकरं गुणभाजनम् ।  वालिसूनु-हितैषिणं हनुमत्प्र...