Divyesh Joshi

પુરાણ જ્ઞાન : સ્તુતિ
લેબલ સ્તુતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સ્તુતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

राघवाष्टकम्

puran gyan

 


*जय द्वारकाधीश*

*॥ राघवाष्टकम् ॥* 

राघवं करुणाकरं मुनि-सेवितं सुर-वन्दितं जानकीवदनारविन्द-दिवाकरं गुणभाजनम् ।
 वालिसूनु-हितैषिणं हनुमत्प्रियं कमलेक्षणं यातुधान-भयंकरं प्रणमामि राघवकुञ्जरम् ॥ १॥ 

मैथिलीकुच-भूषणामल-नीलमौक्तिकमीश्वरं रावणानुजपालनं रघुपुङ्गवं मम दैवतम् ।
 नागरी-वनिताननांबुज-बोधनीय-कलेवरं सूर्यवंशविवर्धनं प्रणमामि राघवकुञ्जरम् ॥ २॥ 

हेमकुण्डल-मण्डितामल-कण्ठदेशमरिन्दमं शातकुंभ-मयूरनेत्र-विभूषणेन-विभूषितम् ।
 चारुनूपुर-हार-कौस्तुभ-कर्णभूषण-भूषितं भानुवंश-विवर्धनं प्रणमामि राघवकुञ्जरम् ॥ ३॥ 

दण्डकाख्यवने रतामर-सिद्धयोगि-गणाश्रयं शिष्टपालन-तत्परं धृतिशालिपार्थ-कृतस्तुतिम् । 
कुंभकर्ण-भुजाभुजंगविकर्तने सुविशारदं लक्ष्मणानुजवत्सलं प्रणमामि राघवकुञ्जरम् ॥ ४॥ 

केतकी-करवीर-जाति-सुगन्धिमाल्य-सुशोभितं श्रीधरं मिथिलात्मजाकुच-कुंकुमारुण-वक्षसम् । 
देवदेवमशेषभूत-मनोहरं जगतां पतिं दासभूतभयापहं प्रणमामि राघवकुञ्जरम् ॥ ५॥ 

यागदान-समाधि-होम-जपादिकर्मकरैर्द्विजैः वेदपारगतैरहर्निशमादरेण सुपूजितम् ।
 ताटकावधहेतुमंगदतात-वालि-निषूदनं पैतृकोदितपालकं प्रणमामि राघवकुञ्जरम् ॥ ६॥ 

लीलया खरदूषणादि-निशाचराशु-विनाशनं रावणान्तकमच्युतं हरियूथकोटि-गणाश्रयम् । 
नीरजाननमंबुजांघ्रियुगं हरिं भुवनाश्रयं देवकार्य-विचक्षणं प्रणमामि राघवकुञ्जरम् ॥ ७॥ 

कौशिकेन सुशिक्षितास्त्र-कलापमायत-लोचनं चारुहासमनाथ-बन्धुमशेषलोक-निवासिनम् ।
 वासवादि-सुरारि-रावणशासनं च परांगतिं नीलमेघ-निभाकृतिं प्रणमामि राघवकुञ्जरम् ॥ ८॥ 

राघवाष्टकमिष्टसिद्धिदमच्युताश्रय-साधकं मुक्ति-भुक्तिफलप्रदं धन-धान्य-सिद्धि-विवर्धनम् ।
 रामचन्द्र-कृपाकटाक्षदमादरेण सदा जपेत् रामचन्द्र-पदांबुजद्वय-सन्ततार्पित-मानसः ॥ ९॥ 

राम राम नमोऽस्तु ते जय रामभद्र नमोऽस्तु ते रामचन्द्र नमोऽस्तु ते जय राघवाय नमोऽस्तु ते ।
 देवदेव नमोऽस्तु ते जय देवराज नमोऽस्तु ते वासुदेव नमोऽस्तु ते जय वीरराज नमोऽस्तु ते ॥ १०॥ 

                                                ॥ इति श्रीराघवाष्टकं संपूर्णम् ॥ 


अङ्गारकस्तोत्रम्


  પુરાણ જ્ઞાન


             *॥ अङ्गारकस्तोत्रम् ॥* 


अस्य श्री अङ्गारकस्तोत्रस्य । विरूपाङ्गिरस ऋषिः । अग्निर्देवता । गायत्री छन्दः । भौमप्रीत्यर्थं जपे विनियोगः । 


अङ्गारकः शक्तिधरो लोहिताङ्गो धरासुतः ।
 कुमारो मङ्गलो भौमो महाकायो धनप्रदः ॥ १॥ 

ऋणहर्ता दृष्टिकर्ता रोगकृद्रोगनाशनः । 
विद्युत्प्रभो व्रणकरः कामदो धनहृत् कुजः ॥ २॥ 

सामगानप्रियो रक्तवस्त्रो रक्तायतेक्षणः । 
लोहितो रक्तवर्णश्च सर्वकर्मावबोधकः ॥ ३॥ 

रक्तमाल्यधरो हेमकुण्डली ग्रहनायकः । 
नामान्येतानि भौमस्य यः पठेत्सततं नरः ॥ ४॥ 

ऋणं तस्य च दौर्भाग्यं दारिद्र्यं च विनश्यति ।
 धनं प्राप्नोति विपुलं स्त्रियं चैव मनोरमाम् ॥ ५॥ 

वंशोद्द्योतकरं पुत्रं लभते नात्र संशयः । 
योऽर्चयेदह्नि भौमस्य मङ्गलं बहुपुष्पकैः ॥ ६॥ 

सर्वा नश्यति पीडा च तस्य ग्रहकृता ध्रुवम् ॥ ७॥ 

॥ इति श्रीस्कन्दपुराणे अङ्गारकस्तोत्रं संपूर्णम् ॥ 

ગુરુઅષ્ટક

ગુરુઅષ્ટક 


ગુરુઅષ્ટક 
આ ગુરુ અષ્ટક ના પાઠ કરવાથી લોકો ની બધી મનોકામના પરિપૂર્ણ થાય છે.

शरीरं सुरुपं तथा वा कलत्रं
यशश्चारू चित्रं धनं मेरुतुल्यम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।1।।


यदि शरीर रुपवान हो, पत्नी भी रूपसी हो और सत्कीर्ति चारों दिशाओं में विस्तरित हो, मेरु पर्वत के तुल्य अपार धन हो, किंतु गुरु के श्रीचरणों में यदि मन आसक्त न हो तो इन सारी उपलब्धियों से क्या लाभ ।

कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं
गृहं बान्धवाः सर्वमेतद्धि जातम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।2।।

सुन्दरी पत्नी, धन, पुत्र-पौत्र, घर एवं स्वजन आदि प्रारब्ध से सर्व सुलभ हो किंतु गुरु के श्रीचरणों में मन की आसक्ति न हो तो इस प्रारब्ध-सुख से क्या लाभ?

षडंगादिवेदो मुखे शास्त्रविद्या
कवित्वादि गद्यं सुपद्यं करोति।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।3।।

वेद एवं षटवेदांगादि शास्त्र जिन्हें कंठस्थ हों, जिनमें सुन्दर काव्य-निर्माण की प्रतिभा हो, किंतु उसका मन यदि गुरु के श्रीचरणों के प्रति आसक्त न हो तो इन सदगुणों से क्या लाभ?

विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः
सदाचारवृत्तेषु मत्तो न चान्यः।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।4।।

जिन्हें विदेशों में समादर मिलता हो, अपने देश में जिनका नित्य जय-जयकार से स्वागत किया जाता हो और जो सदाचार-पालन में भी अनन्य स्थान रखता हो, यदि उसका भी मन गुरु के श्रीचरणों के प्रति अनासक्त हो तो इन सदगुणों से क्या लाभ?

क्षमामण्डले भूपभूपालवृन्दैः
सदा सेवितं यस्य पादारविन्दम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।5।।

जिन महानुभाव के चरणकमल पृथ्वीमण्डल के राजा-महाराजाओं से नित्य पूजित रहा करते हों, किंतु उनका मन यदि गुरु के श्री चरणों में आसक्त न हो तो इसे सदभाग्य से क्या लाभ?

यशो मे गतं दिक्षु दानप्रतापात्
जगद्वस्तु सर्वं करे सत्प्रसादात्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।6।।

दानवृत्ति के प्रताप से जिनकी कीर्ति दिगदिगान्तरों में व्याप्त हो, अति उदार गुरु की सहज कृपादृष्टि से जिन्हें संसार के सारे सुख-ऐश्वर्य हस्तगत हों, किंतु उनका मन यदि गुरु के श्रीचरणों में आसक्तिभाव न रखता हो तो इन सारे ऐश्वर्यों से क्या लाभ?

न भोगे न योगे न वा वाजिराजौ
न कान्तासुखे नैव वित्तेषु चित्तम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।7।।

जिनका मन भोग, योग, अश्व, राज्य, धनोपभोग और स्त्रीसुख से कभी विचलित न हुआ हो, फिर भी गुरु के श्रीचरणों के प्रति आसक्त न बन पाया हो तो इस मन की अटलता से क्या लाभ?

अरण्ये न वा स्वस्य गेहे न कार्ये
न देहे मनो वर्तते मे त्वनर्घ्ये।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।8।।

जिनका मन वन या अपने विशाल भवन में, अपने कार्य या शरीर में तथा अमूल्य भंडार में आसक्त न हो, पर गुरु के श्रीचरणों में भी यदि वह मन आसक्त न हो पाये तो उसकी सारी अनासक्तियों का क्या लाभ?

अनर्घ्याणि रत्नादि मुक्तानि सम्यक्
समालिंगिता कामिनी यामिनीषु।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।9।।

अमूल्य मणि-मुक्तादि रत्न उपलब्ध हो, रात्रि में समलिंगिता विलासिनी पत्नी भी प्राप्त हो, फिर भी मन गुरु के श्रीचरणों के प्रति आसक्त न बन पाये तो इन सारे ऐश्वर्य-भोगादि सुखों से क्या लाभ?

गुरोरष्टकं यः पठेत्पुण्यदेही
यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही।
लभेत् वांछितार्थ पदं ब्रह्मसंज्ञं
गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम्।।10।।

जो यती, राजा, ब्रह्मचारी एवं गृहस्थ इस गुरु-अष्टक का पठन-पाठन करता है और जिसका मन गुरु के वचन में आसक्त है, वह पुण्यशाली शरीरधारी अपने इच्छितार्थ एवं ब्रह्मपद इन दोनों को सम्प्राप्त कर लेता है यह निश्चित है।

યમુનાષ્ટક ગુજરાતી અર્થ સાથે


યમુનાષ્ટક 

(યમુનાષ્ટક ગુજરાતી અર્થ સાથે)

નમામિ યમુનામહં સકલસિદ્ધિહેતું મુદા    મુરારીપદપંકજસ્ફુરદમંદરેણુત્કટકામ,તટસ્થવનકાનનપ્રકટમોદપુષ્પાંબુના   સુરાસૂરસુપુજીતસ્મરપિતુઃ શ્રીયં બિભ્રતિમ ||1||
અર્થ = સર્વ સિદ્ધિઓના કારણ રૂપ મુરારી શ્રી કૃષ્ણ ના ચરણ કમળ વિષે તેજસ્વી અને જળ કરતાં વિશેષ રેણુને ધારણ કરનારા, પોતાના કિનારા પર રહેલા નવા વનોમાં વિકસેલા સુગંધિત પુષ્પમિશ્રિત-સુગન્ધયુક્ત જળ વડે, દૈન્યભાવવાળા અને કામ-માનભાવવાળા ભકતોથી સારી રીતે પૂજિત અને શ્રી કૃષ્ણ ની સુંદરતા ને ધારણ કરનારાં શ્રી યમુનાજી મહારાણી જી ને હું આનદપૂર્વક નમન કરું છું ...||1||
કલિંદગિરિમસ્તકે પતદમંદપુરોજ્જ્વલા
  વિલાસગમનોલ્લસત્પ્રકટગંડશૈલોનતા |
સુઘોષગતિદંતૂરા સમધિરૂઢદોલોત્તમાં
  મુકુંદરતીવર્ધિની જયતિ પદ્મબંધો: સુતા ||2|| 
અર્થ= કલિંદપર્વતના શિખર પર પડતાં મોટા પ્રવાહ ના વેગ ના લીધે ઉજળા દેખાતા વિલાસપૂર્વક ગતિ વડે શોભાતા અને પર્વતના ગંડસ્થળરૂપથી ઉંચા નીચા દેખાતા, શબ્દપૂર્વક ગતિના કારણથી વિવિધ વિકારયુક્ત, ઉત્તમ ઝુલામાં સારી રીતે બિરાજ્યા હોય તેમ લાગતાં, શ્રીમુકુંદભગવાનમાં પ્રીતિ વધારનારા, શ્રીસૂર્યનાં પુત્રી શ્રીયમુયાનાજી જાય પામે છે. ...||2|| 

 ભૂવં ભુવનપાવનીમધીગતામનૈકસ્વનૈ:
પ્રિયાભીરિવસેવિતાં શુક્મયૂરહંસાદીભી |
તરંગભુજકંકણપ્રકટમુક્તિકાવાલુકા
નિતંબતટસુંદરી નમતક્રુષ્ણતૂર્યપ્રિયામ ||3||

અર્થ -- ભૂમંડલ ને પવિત્ર કરનારા શ્રી યમુનાજી પૃથ્વી પર પધારતા સખીઓએ જેમ સેવનકરતા હોય તેમ વિવિધ શબ્દો કરતાં, પોપટ, મોર, હંસ, પક્ષીઓથી સેવાતાં અને તરંગ રૂપી શ્રીહસ્તમાં ધારણ કરેલા કંકણ પર જડેલાં મોતિઑ જેમ ચમકતી રેતીયુક્ત અને નિતંબભાગ રૂપ બંને બાજુના તટોથી સુંદર દેખાતા શ્રીકૃષ્ણના ચતુર્થપ્રિયા ને હું નમન કરું છું ||3||
અનંતગુણભૂષિતે શિવવીરંચી દેવસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |વિશુધ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે કૃપાજલધિસંશ્રીતે મમ મન સુખં ભાવય ||4||
અર્થ -- અસંખ્યગુણો વડે સુશોભિત, શિવબ્રહ્માદીથી સ્તુતિકરાયલા, ઘાટા મેઘસરખા સ્વરૂપવાળા, ધ્રુવ પરાશર વગેરે ને મનવાંછિત  ફળનું દાન કરનારા, વિશુધ્ધ મથુરા જેમના તટ ઉપર છે. એવાં સર્વ ગોપ, ગોપીજનોથી ઘેરાયેલા, કૃપાસાગર શ્રીકૃષ્ણના આશ્રયમાં રહેલા, મારા મનને સૂખ થાય. ||4|| 

યયાં ચરણપદ્મજા મુરરીપો: પ્રીયંભાવુકા
સમાગમનતોડભવત સકલસિધ્ધીદા સેવતાં |
તયા સદૃશ્યતામિયાત કમલજા સપત્નીવયત
હરિપ્રિયકલિંન્દયા મનસી મે સદા સ્થિયતામ ||5||

અર્થ--- જેમના સમ્મિલનથી શ્રીગંગાજી શ્રીકૃષ્ણના પ્રિય થયા તથા સેવા કરનારા પોતાના ભક્તો ને સર્વ ઐશ્વર્યો આપનારા થયા તે શ્રીયમુનાજી ની સમાનતા કોણ કરી શકે છે ? જો કોઈ સમાનતા કરી શકતા હોય તો શ્રીલક્ષ્મીજી છે. એવાં ભગવદ ભક્તોના દોષ નાશ કરનારા શ્રીયમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો...||5||


નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભૂતમ,ન જાતું યમયાતના ભવતિતે પય પાનત: |યમોડપી ભગિનીસુતાન કથમુહંતી દુષ્ટાનડઅપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા: ||6||

અર્થ -- હે યમુનાજી ! આપને નિત્ય નમન હો. આપનું ચરિત્ર અત્યંત આશ્ચર્ય કારક છે. આપના જલપાનથી યમની પીડા કિયારેક પણ થતી નથી. યમરાજ પણ ખરાબ પણ પોતાના ભાણેજોને અરે કેમ મારે ! આપની સેવાથી જેવી રીતે શ્રીગોપીજનો શ્રીપ્રભુને પ્રિય થાઈ છે તેમ ભક્ત પણ પ્રિય થાઈ છે. ||6||


મમાષ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા ન દુર્લભતમા રતિમુર્રરિપૌ મુકુંદપ્રિયે |અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરં સંગમાત ,તવૈવ ભૂવિકીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતે: ||7||

અર્થ -- હે શ્રીયમુનાજી ! આપની સમીપમાં મારો દેહ ભગવલ્લિલામાં ઉપયોગી થાય એવો થાઓ, એટલાથી શ્રીભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી, એટલા માટે આપના સ્તુતિરૂપ લાડ હો. શ્રીગંગાજી કેવલ આપના જ સમ્મિલનથી પૃથ્વી માં કિર્તિ પામ્યા છે, પરંતુ આપના સમ્મિલન વિનાનાં શ્રીગંગાજીની સ્તુતિ પુષ્ટિસ્થ જીવોએ ક્યારેય પણ કરી નથી ..||7||


સ્તુતિ તવ કરોતી ક: કમલજા સપત્ની પ્રિયે ,
હરેર્યદનું સેવયાં ભવતિ સૌખ્યમાંમોક્ષત: |
ઇયં તવ કથાધિકા સકલગોપિકાસંગમ , 
સ્મરશ્રમલાણુંભિ: સકલ ગાત્રજૈ: સંગમ: ||8||

અર્થ -- શ્રીલક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા હે શ્રીયમુનાજી ! આપની સ્તુતિને કોણ કરી શકે ? અર્થાત કોઈ કરી શકતું નથી, કારણ પ્રથમ શ્રીહરીની સેવા કરીને પછીથી લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો મોક્ષપર્યંત સુખ થાય છે, પણ આપની આ કથા-માહત્મ્ય સર્વથી અધિક છે કે જે આપની સેવાથી ભક્તોને શ્રીઅંગો માથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સંબંધ - સમાગમ થી થયેલાં કેલી-ક્રીડાના શ્રમના જલકાણો સાથે સમાગમ થાય છે, લીલાની પ્રાપ્તિ અનુભવ સાથે થાય છે.||8||


તવાષ્ટકમીદં મુદાપઠતી સુરસુતે સદા 
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદેરતિ:| 
તયા સકલસિધ્ધ્યો મુર્રિપોશ્ચ સંતુષ્યતી 
સ્વભાવોવિજયો ભવેત્વદતી વલ્લભ: શ્રીહરી ||9||


અર્થ -- હે સૂર્યની પુત્રી યમુનાજી ! આપના અષ્ટકનો જે કોઈ નિરંતર પ્રશન્નતા પૂર્વક પાઠ કરે છે તેના સઘળા પાપો નાશ થાય છે, શ્રીમુકુંદ ભગવાનમાં નિશ્ચય જ સ્નેહ થાય છે, તે સ્નેહદ્વારા સર્વ પ્રકાર ના ઐશ્વરયો મળે છે, તથા સ્વભાવનો વિજય થાય છે. શ્રીમુરારી ભગવાન પરમ પ્રસન્ન થાય  છે એમ શ્રીસ્વામીનિજી સહિત શ્રીહરિને પ્યારા શ્રીમદવલ્લભાચાર્યજી કહે છે.  ||9||

|| શ્રી વલ્લભાચાર્યજી વિરચિત શ્રી યમુનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ ||            



જગન્નાથ અષ્ટકમ્


आद्य श्रीशंकराचार्य भगवत्पाद विरचित "जगन्नाथाष्टकम्" 


कदाचित् कालिन्दी तट विपिन सङ्गीतकवरो
मुदाभीरी नारी वदन कमला स्वाद मधुपः ।
रमाशम्भुब्रह्मामरपति गणेशार्च्चितपदो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥१॥

भुजे सव्ये वेणुं शिरसि शिखिपिच्छं कटितटे
दुकूलं नेत्रान्ते सहचर-कटाक्षं विदधते ।
सदा श्रीमद्‍-वृन्दावन-वसति-लीला-परिचयो
जगन्नाथः स्वामी नयन-पथ-गामी भवतु मे ॥२॥

महाम्भोधेस्तीरे कनक रुचिरे नील शिखरे
वसन् प्रासादान्तः सहज बलभद्रेण बलिना ।
सुभद्रा मध्यस्थः सकलसुर सेवावसरदो
जगन्नाथः स्वामी नयन-पथ-गामी भवतु मे ॥३॥

कृपा पारावारः सजल जलद श्रेणिरुचिरो
रमा वाणी रामः स्फुरदमल पङ्केरुहमुखः ।
सुरेन्द्रैर् आराध्यः श्रुतिगण शिखा गीत चरितो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥४॥

रथारूढो गच्छन् पथि मिलित भूदेव पटलैः
स्तुति प्रादुर्भावम् प्रतिपदमुपाकर्ण्य सदयः ।
दया सिन्धुर्बन्धुः सकल जगतां सिन्धु सुतया
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥५॥

परंब्रह्मापीड़ः कुवलय-दलोत्‍फुल्ल-नयनो
निवासी नीलाद्रौ निहित-चरणोऽनन्त-शिरसि ।
रसानन्दी राधा-सरस-वपुरालिङ्गन-सुखो
जगन्नाथः स्वामी नयन-पथगामी भवतु मे ॥६॥

न वै याचे राज्यं न च कनक माणिक्य विभवं
न याचेऽहं रम्यां सकल जन काम्यां वरवधूम् ।
सदा काले काले प्रमथ पतिना गीतचरितो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥७॥

हर त्वं संसारं द्रुततरम् असारं सुरपते
हर त्वं पापानां विततिमपरां यादवपते ।
अहो दीनेऽनाथे निहित चरणो निश्चितमिदं
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥८॥

जगन्नाथाष्टकं पुन्यं यः पठेत् प्रयतः शुचिः ।
सर्वपाप विशुद्धात्मा विष्णुलोकं स गच्छति ॥९॥

॥ इति श्रीमच्छंकराचार्यविरचितं जगन्नाथाष्टकं संपूर्णम् ॥


શ્રી કૃષ્ણાષ્ટક

॥ नन्दनन्दन श्रीकृष्णाष्टकम् ॥

भजे व्रजैकमंडनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरंजनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छ-मस्तकं सुनादवेणुहस्तकं अनंगरंगसागरं नमामि कृष्ण-नागरम् ॥ १ ॥ मनोज-गर्वमोचनं विशाल-लोल-लोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनम् । करारविन्दभूवरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् ॥ २ ॥ कदम्बसूनकुण्डलं सचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्ण-दुर्लभम् । यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखैकदायकं नमामि गोपनायकम् ॥ ३ ॥ सदैव पादपंकजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम् । समस्तदोष-शोषणं समस्तलोकपोषणं समस्तगोप-मानसं नमामि कृष्णलालसम् ॥ ४ ॥ भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमती-किशू-रकं नमामि दुग्धचोरकम् । दृगन्तकान्तभंगिनं सदासदालसंगिनं दिनेदिने नवं नवं नमामि नन्दसम्भवम् ॥ ५ ॥ गुणाकरं सुखाकरं कृपाकरं कृपावरं सुरद्विष-न्निकन्दनं नमामि गोपनन्दनम् । नवीनगोपनागरं नवीनकेलि-लम्पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटम् ॥ ६ ॥ समस्तगोपनन्दनं हृदम्बुजैकमोहनं नमामि कुंजमध्यगं प्रसन्नभानुशोभनम् । निकाम-कामदायकं दृगन्तचारु-सायकं रसालवेणु-गायकं नमामि कुंजनायकम् ॥ ७ ॥ विदग्ध-गोपिका-मनो-मनोज्ञतल्प-शायिनं नमामि कुंजकानने प्रवृद्ध-वह्नि-पायिनम् । यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम् । प्रमाणिकाष्टकद्वयं जपत्यधीत्य यः पुमान् भवेत् स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् ॥ ८ ॥

Featured Post

राघवाष्टकम्

  *जय द्वारकाधीश* *॥ राघवाष्टकम् ॥*  राघवं करुणाकरं मुनि-सेवितं सुर-वन्दितं जानकीवदनारविन्द-दिवाकरं गुणभाजनम् ।  वालिसूनु-हितैषिणं हनुमत्प्र...